નિર્જલા એકદશી વ્રત કથા PDF

Download PDF of Nirjala Ekadashi Vrat Katha Gujarati

Shri VishnuVrat Katha (व्रत कथा संग्रह)ગુજરાતી

॥ નિર્જલા એકદશી વ્રત કથા ॥ વેદવ્‍યાસજી નિર્જલા એકાદશીનું મહત્વ બતાવતા કહેવા લાગ્‍યાઃ “એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્‍નાન વગેરે કરીને, પવિત્ર થઇને, પુષ્‍પોથીભગવાન કેશવની પૂજા કરવી. ત્‍યારબાદ નિત્‍યક્રમ સમાપ્‍ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું. જનનાશૌચ અને મરણશૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું.” આ સાંભળીને ભીમસેન બોલ્‍યાઃ...

READ WITHOUT DOWNLOAD
નિર્જલા એકદશી વ્રત કથા
Share This
Download this PDF